નીચેનામાંથી કઈ જોડ સાચી (અનુરૂપ) રીતે જોડાયેલ છે?
યુરિકઍસિડ ત્યાગી - જલજ નિવાસસ્થાન
પરોપજીવીતા - અંતઃ જાતીય સંબંધ
વધુ પ્રસ્વેદ – રણપ્રદેશનું અનુકૂલન
બોટ આકારનું શરીર - જલજ અનુકૂલન
જાતિ $A$ $(-)$ અને જાતિ $B$ $(O)$ નીચેનામાંથી ....આંતરક્રિયા બતાવે છે.
ખાલી જગ્યા પૂરો.
જાતિ $A $ | જાતિ $B$ | આંતરક્રિયાનો પ્રકાર | ઉદાહરણ |
$+$ | $-$ | .......... | .......... |
$+$ | $+$ | .......... | .......... |
$+$ | .......... |
પરસ્પરતાં |
.......... |
$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી.
વિધાન $II$ : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?