જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
માંસાહારી
સર્વભક્ષી
મૃતદ્રવ્ય આહારી
તૃણાહારી
ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
સૂક્ષ્મ ઉપભોગીઓને નિવસનતંત્રમાં નીચેનામાંથી .......... પ્રકારમાં વહેંચી શકાય.
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.