જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.

  • [AIPMT 1995]
  • A

    માંસાહારી

  • B

    સર્વભક્ષી

  • C

    મૃતદ્રવ્ય આહારી

  • D

    તૃણાહારી

Similar Questions

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.

નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.

$I$  ||  $II$  ||  $III$  ||  $IV$

  • [AIPMT 2012]

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ

$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.