જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
માંસાહારી
સર્વભક્ષી
મૃતદ્રવ્ય આહારી
તૃણાહારી
જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે.