દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
વિઘટક
ઉત્પાદક
પરોપજીવી
ઉપભોક્તા
તે તૃતીયક ઉપભોગીમાં સમાવિષ્ટ છે.
નીચેનામાંથી કયાં સ્તરે ઊર્જા સૌથી ઓછી હોય છે ?
પોષક સ્તર ...........દ્વારા બને છે.