સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.
આહાર શૃંખલા સ્થાયી બની સ્થિર બને
નિવસનતંત્રનો નાશ થાય અને સંતુલન સ્થપાય
આહાર શૃંખલાનો નાશ થાય
આપેલા તમામ
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?
$A$ થી $D$ નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે
વિધાનો:
$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ કહે છે
$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે
$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે
$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે
(A) | (B) | (C) | (D) |
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?