સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.

  • A

    આહાર શૃંખલા સ્થાયી બની સ્થિર બને

  • B

    નિવસનતંત્રનો નાશ થાય અને સંતુલન સ્થપાય

  • C

    આહાર શૃંખલાનો નાશ થાય

  • D

    આપેલા તમામ

Similar Questions

સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?

$A$ થી $D$ નીચેના વિધાનો  વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે  ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે

વિધાનો:

$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ  કહે છે 

$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે

$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે

$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે

(A) (B) (C) (D)

પોષણશૃંખલાનાં કેટલા પ્રકારો છે ?

તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.