સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.
આહાર શૃંખલા સ્થાયી બની સ્થિર બને
નિવસનતંત્રનો નાશ થાય અને સંતુલન સ્થપાય
આહાર શૃંખલાનો નાશ થાય
આપેલા તમામ
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
$A$ થી $D$ નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો કે ક્યું વાક્ય સાચું છે અને ક્ક્યુ ખોટું છે
વિધાનો:
$(a)$ વિવિધ જાતિઓએ સમાજમાં પોષક સ્તરમાં મેળવેલ સ્થાનની ઉધ્વ વહેચણીને સ્તરીકરણ કહે છે
$(b)$ વાસ્તવિક્તા પ્રાથમિક ઉત્પાદક્તામાથી શ્વસન વ્યય બાદ કરતાં કુલ પ્રાથમિકતા ઉત્પાદકતા મળે છે
$(c)$ જૈવભરના ઉત્પાદનના દરને વિઘટન કહે છે
$(d)$ દરિયા સમુદ્રોની વાર્ષિક વાસ્તવિક પ[રથમિકતા ઉત્પાદકતા $55$ બીલીયન ટન છે
(A) | (B) | (C) | (D) |
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.