પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.

  • A

    પોષકતત્ત્વોનું ધોવાણ અટકાવે છે.

  • B

    સૂક્ષ્મજીવોમામ પોષકતત્ત્વોનું સંસ્થાપન કરે છે.

  • C

    પોષકસ્તરને એકબીજા સાથે જોડાણ કરે છે.

  • D

    એકથી વધુ વિકલ્પ સાચાં છે.

Similar Questions

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા 

નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?