પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.
પોષકતત્ત્વોનું ધોવાણ અટકાવે છે.
સૂક્ષ્મજીવોમામ પોષકતત્ત્વોનું સંસ્થાપન કરે છે.
પોષકસ્તરને એકબીજા સાથે જોડાણ કરે છે.
એકથી વધુ વિકલ્પ સાચાં છે.
દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........
$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય
નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?