$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
પરિણામી દ્રાવણની $p^H = 8$ થશે
પરિણામી દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે
પરિણામી દ્રાવણની $p^H \,6$ કરતા ઓછી થશે અને ઓક્સિજન વાયુ મુક્ત થશે
પરિણામી દ્રાવણમાં $Cl_2O$ ઉત્પન્ન થાય છે
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
નિર્બળ એસિડ $HA$ નું $K_a$ $=$ $1.00 \times10^{-5}$ છે. જો આ એસિડના $0.100$ મોલ એક લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલને કેટલા........$\%$ ટકા એસિડનું વિયોજન થાય ?
નીચેનામાંથી $KOH$ નાં પાંચ દ્રાવણને બનાવવામાં આવે છે.પ્રથમ $\to$$1$ લીટરમાં $ 0.1$ મોલ, દ્વિતીય $\to$$2$ લીટરમાં $0.2$ મોલ, તૃતિય $\to$$3$ લીટરમાં $0.3$ મોલ, ચતુર્થ $\to$ $4$ લીટરમાં $0.4$ મોલ પાચમું $\to $ $5$ લીટરમાં $0.5$ મોલ, પરિણામી દ્રાવણની $pH$ = .......?
$0.001\,M $ એસિડીક એસિડની $pH$ $= .......$
નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$