$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?

  • A

    પરિણામી દ્રાવણની $p^H = 8$ થશે

  • B

    પરિણામી દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે

  • C

    પરિણામી દ્રાવણની $p^H \,6$ કરતા ઓછી થશે અને  ઓક્સિજન વાયુ મુક્ત થશે

  • D

    પરિણામી દ્રાવણમાં $Cl_2O$ ઉત્પન્ન થાય છે

Similar Questions

નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?

  • [AIPMT 1989]

$10^{-3}\, M \,HCN$ દ્રાવણ માટે એ $10\%$ તો દ્રાવણની $K_a$ અને $pH$ શોધો.

જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?

  • [NEET 2015]

$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?

$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.