$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
પરિણામી દ્રાવણની $p^H = 8$ થશે
પરિણામી દ્રાવણમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે
પરિણામી દ્રાવણની $p^H \,6$ કરતા ઓછી થશે અને ઓક્સિજન વાયુ મુક્ત થશે
પરિણામી દ્રાવણમાં $Cl_2O$ ઉત્પન્ન થાય છે
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
જો $NH_3$ ના ઉત્પાદન માટેનો સંતુલન અચળાંક $K_c$ હોય તો આ જ તાપમાને $NH_3$ નો વિયોજન અચળાંક.....
નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.
$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )