બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$I$ : હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$II$ : $F{e_2}{O_3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ વડે થાય છે.
$III$ : સરપેક પદ્ધતિ દરમ્યાન $AlN$ બને છે.
$I, II$ અને $III$ સાચા છે.
ફક્ત $I$ અને $II$ સાયા છે.
ફક્ત $I$ અને $III$ સાયા છે.
ફક્ત $II$ અને $III$ સાચા છે.
બોરિક એસિડનું હાઇડ્રોજન બંધ દર્શાવતું બંધારણ દોરો. તેને પાણીમાં ઉમેરતા કયો અણુ બનશે ? તે અણુમાં કયું સસ્પંદન થતું હશે ?
નીચેનામાંથી કયું કેટાયન બોરેક્ષ મણકા કસોટી આપી શકતું નથી ?
નીચેનામાંથી શેમાં નિષ્ક્રિય યુગ્મ અસર અગત્યનો ભાગ ભજવે છે ?
નીચેનામાંથી ક્યો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?