વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.

કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.

  • [AIIMS 2017]
  • A

    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.

  • B

    વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.

  • C

    વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.

  • D

    વિધાન અને કારણ બંને અસત્ય છે.

Similar Questions

ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ $\%$

  • [JEE MAIN 2018]

$T = 2\pi \sqrt {l/g} $ પરથી મેળવેલ $g$ માં આંશિક ત્રુટિ નીચેનામાથી કઈ છે? $T$ અને $l$ માં આપેલ આંશિક ત્રુટિ અનુક્રમે $ \pm x$ અને $ \pm y$ છે.

  • [AIIMS 2012]

ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે એકસાથે શા માટે દર્શાવવામાં આવે છે ?

ભૌતિક રાશિ $X = \frac{{2{k^3}{l^2}}}{{m\sqrt n }}$ માં $k,\,l,\, m$ અને $n$ માં પ્રતિશત ત્રુટિ $1\%,2\%,3\%$ અને $4\%$ હોય,તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.

એક બળ $F$ એ $L$ સમતલના ચોરસ વિસ્તાર પર લાગુ થાય છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટી $2 \%$ છે અને તે $F$ માં $4 \%$ છે, તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટી ........... $\%$ હશે.