વિધાન: મુક્તપતન માં પદાર્થ નું વજન અસરકારક રીતે શૂન્ય જણાય છે.
કારણ: મુક્તપતન કરતાં પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય.

  • [AIIMS 2014]
  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે. અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાન ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન અને કારણ બંને અસત્ય છે.
  • D
    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.

Similar Questions

સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?

  • [NEET 2022]

$5 m$ નું દોરડું ઘર્ષણરહિત સપાટી પર પડેલ છે.એક છેડા પર $5 N$ નું બળ લગાવવામાં આવે છે.બળ લગાડેલા છેડાથી $1 m$ અંતરે તણાવબળ ........ $N$ હશે.

ઍરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ લખો. 

બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?

  • [AIIMS 2018]

સંપર્કબળ અને ક્ષેત્રબળ પૈકી કયું બળ સંરક્ષી અને કયું બળ અસંરક્ષી છે ?