ઍરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ લખો.
$10\ kg$ ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું $45^o$ વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... $N$ થશે.
આકૃતિ જુઓ. $6 \,kg$ દળને છતથી $2 \,m$ લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ $(P)$ એ $50 \,N$ નું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે. ? ( $g = 10 \;m s^{-2}$ લો ). દોરડાનું દળ અવગણો.
જો તંત્ર પર લાગતું પરિણામી (Net) બળ શૂન્ય હોય તો
નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.