વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .
કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પરંતુ કારણ સત્ય નથી.
વિધાન અને કારણ બંને અસત્ય છે
ખભા ઉપર વાંદરો બેસાડીને એક વ્યક્તિ $9 \mathrm{~m}$ ત્રિજ્યા ઘરાવતા લીસા વત્તુળાકાર રસ્તા ઉપર સાઈકલ ચલાવે છે અને $3$ મીનીટમાં $120$ પરિભ્રમણો પૂર્ણ કરે છે. વાંદરા માટેના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય . . . . . હશે. ( $\mathrm{m} / \mathrm{s}^2$ માં) હશે.
એક કણ અચળ ઝડપ $'v'$ થી $xy$ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $O$ બિંદુ પર તેની કોણીય વેગની તીવ્રતા શું હશે?
$20\, km$ ત્રિજયા ધરાવતો ગ્રહ $1$ પરિભ્રમણ/સેકન્ડના દરથી ફરે છે,તો તેના વિષુવવૃત પર રહેલા પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ $X$ થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી $OX$ એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ $Y$ પાસે નાબૂદ થાય છે જ્યાં $OY$ એ સમક્ષિતિજ સાથે $\phi $ નો ખૂણો બનાવે છે. તો .....
વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?