- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
વિધાન: કિનારાના રોડ પર એક સ્થિતિ દરમિયાન જરૂરી કેન્દ્રત્યાગી બળ પૂરું પાડવા ઘર્ષણ બળની જરુર પડતી નથી
કારણ: કિનારીના રોડ પર ઢોળાવ ના લીધે વાહન સરક્યાં વગર રોડ ની અંદર જ રહે છે.
Aવિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
Bવિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
Cવિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
Dવિધાન અને કારણ બંને અસત્ય છે.
(AIIMS-2016)
Solution
The assertion is true for a reason that when the car is driven at optimum speed. Then the normal reaction component is enough to provide the centripetal force
Standard 11
Physics