વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે

કારણ :  સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય

  • [AIIMS 2011]
  • [AIIMS 2013]
  • [AIIMS 2014]
  • A

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 

  • B

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 

  • C

    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    વિધાન અને કારણ બંને ખોટા છે.

Similar Questions

$P$ દબાણે અને $V$ કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ $.....P$ હશે. 

  • [JEE MAIN 2022]

એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]

આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર

  • [JEE MAIN 2021]

સમોષ્મી પ્રક્રિયા દરમિયાન આદર્શ એક પરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ સાથે કદ $V$ માં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે તો $A$ બિંદુ પર કદ સાથે દબાણના ફેરફારના દરનો મૂલ્ય કેટલો છે ?

જ્યારે વાયુનું સંકોચન થાય ત્યારે તે ગરમ શાથી થાય છે ?