પદાર્થના કયા ગુણધર્મને કારણે પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલાય તેવા પ્રયત્નનો વિરોધ કરે છે ?
જડત્વના ગુણધર્મ
એક દોડવીર વિજેતા રેખાને પાર કર્યા બાદ શા માટે તરત ઉભો નથી રહી જતો.
નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :
$(a)$ સંતુલન માટેની આવશ્યક લાક્ષણિકતા એ છે કે તેનો પ્રવેગ શૂન્ય જેટલો હોવો જોઈએ.
$(b)$ કેન્દ્રગામી બળ હંમેશાં કેન્દ્ર ત્યાગી બળની વિરદ્ધ દિશામાં હોય છે.
$(c)$ તળાવના મધ્યમાં સંપૂર્ણ લીસા બરફ પર એક માણસ સ્થિર છે. ન્યૂટનના પ્રથમ નિયમનો ઉપયોગ કરીને પોતાને કાંઠા પર લઈ જઈ શકે છે.
$(d)$ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ જ સંતુલનમાં હોય છે.
નિયમિત વેગથી ગતિ કરતી કાર પર ચોખ્ખું બળ શૂન્ય છે. આ સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.