નિયમિત વર્તુળાકાર ગતિમાં

$(i) $ વેગનું મૂલ્ય અચળ હોય છે,

$(ii) $ વેગસદિશ અચળ હોય છે.

$(iii)$ વેગની દિશા અચળ હોય છે - સાચું વિધાન પસંદ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વેગનું મૂલ્ય અચળ હોય છે.

Similar Questions

આકૃતિ માં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બિંદુ $'P'$ $s = t^3+5$ મુજબ ગતિ કરે છે. જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પથની ત્રિજ્યા $20\;m. $ છે. જ્યારે $t=2$  સેકન્ડ થાય ત્યારે બિંદુ $P$ નો પ્રવેગ..........  $m/s^2$

  • [AIEEE 2010]

એક કણ $x-y$ સમતલમાં $x = asin \omega t$ અને $y =acos \omega t$ નિયમ અનુસાર ગતિ કરે છે. આ પદાર્થનો ગતિપથ કેવો હશે?

  • [AIPMT 2010]

એક કણ નિયમિત $v$ જેટલી ઝડપથી વક્રીય માર્ગ પર ગતિ કરે છે. તે બિંદુુઓ $A$ અને $B$ વચ્ચે ગતિ કરે છે જે વર્તુળના કેન્દ્ર સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ થી $B$ સુધીની ગતિ દરમિયાન વેગમાં થતાં ફેરફારની તીવ્રતા અને વેગની તીવ્રતામાં થતાં ફેરફાર અનુક્રમે આ પ્રમાણે હશે

નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે $R$ ત્રિજ્યાના વર્તુળના બિંદુ $P$ $(R,\theta)$ પાસે (જ્યા $\theta \ x \ -$ અક્ષ સાથે બનાવેલો ખૂણો) પ્રવેગ $\vec a$ ......

  • [JEE MAIN 2022]

આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,તો દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?