બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં સંઘાત અનુભવે ત્યારે તેમની કુલ ગતિઊર્જા શૂન્ય કયારે બને ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બે પદાર્થો સંધાત બાદ યોંટી જાય ત્યારે ગતિઉર્જા શૂન્ય બને.

Similar Questions

$m$  દળનો ગોળો $u$ વેગથી $m $ દળના સ્થિર ગોળાને અથડાય છે,જો રેસ્ટીંટયુશન ગુણાંક $e$ હોય,તો સંધાત પછી બંને ગોળાના વેગનો ગુણોત્તર કેટલો થાય?

$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?

  • [NEET 2019]

$400\ kg$ની કાર  $72 \ kmph$  ની ઝડપથી ગતિ કરે છે.તે તેજ દિશામાં જતાં $4000\ kg$ દળના ટ્રક કે જેની ઝડપ $ 9\  kmph$  છે,તેની સાથે અથડાય છે,અને કાર  $18 \ kmph $ ની ઝડપે પાછી ફેંકાય છે,તો અથડામણ પછી ટ્રકની ઝડપ.....$kmph$

$E_k$ ગતિઊર્જા ધરાવતો પૂર્ણ રીતે સખત બિલીયર્ડનો બોલ તેના જેવાં જ બીજા સ્થિર બોલ સાથે સંઘાત (અથડાય) પામે છે. સંઘાત પછી પ્રથમ બોલની ગતિઉર્જા $E'_k$ બને છે. તો, ત્યારે.....

એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય $P_d$ છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય $P_c $ છે.$P_d$ અને $P_c$ ની અનુક્રમે કિંમત _______.

  • [JEE MAIN 2018]