${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\mathrm{HCO}_{3}^{-}$ની સાંદ્રતા $\mathrm{H}^{+}$કરતાં ઓછી હશે.

Similar Questions

નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક ${K_b}$ અને આ બેઇઝના સંયુગ્મ એસિડના આયનીકરણ અચળાંક ${K_a}$ વચ્ચેના સંબંધનું સૂત્ર તારવો.

$0.1\,M$ $CH_3COOH$ ના દ્રાવણનો વિયોજન અંશ $1.32 \times 10^{-2}$ છે. તો તેનો વિયોજન અચળાંક શું થશે ?

$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ - 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.

$HA$ એસિડનું આયોનાઇઝ $HA $ $\rightleftharpoons$ $ H^+ + A^-$ $1.0$ મોલર દ્રાવણની $pH = 5$ છે તો વિયોજન અચળાંક = ......

$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )