જનીનિક અવ્યવસ્થામાં વંશાવળી પૃથક્કરણ અગત્યનો ભાગ ભજવે છે.
વંશાવળી પૃથક્કરણ દ્વારા જનીનિક અનિયમિતતાઓ સમજાવી શકાય છે.
મૅનલના કાર્યના સંશોધનો પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોની ભાત (pattern)ના પૃથક્કરણ કરવાનો અભ્યાસ શરૂ થયો.
માનવ કુટુંબમાં અનેક પેઢીઓએ ધરાવતા કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ કહે છે.
આ પ્રકારના પૃથક્કરણમાં કોઈ એક ખાસ લક્ષણના ઇતિહાસની પ્રથમ માહિતી એકઠી કરાય છે. ત્યાર પછી ચાર્ટ દ્વારા તે લક્ષણની અભિવ્યક્તિને દર્શાવવામાં આવે છે.
હિમોફિલીયા..... છે.
સીક્લ સેલ એનીમિઆ શેના કારણે થાય છે?
નીચે આપેલો વંશાવળી ચાર્ટ ચોક્કસ લક્ષણ દર્શાવે છે જે પિતૃમાં અદ્રશ્ય પણ બીજી પેઢીમાં જાતિ પ્રમાણ સિવાય હાજર છે. વંશાવળીના આધારે તમારો અભિપ્રાય નિશ્ચિત કરો.
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીનું રંગઅંધતાના વંશાવળી પૃથક્કરણ દ્વારા વર્ણન કરો.