$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

  જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે :

$(i)$ તે પોતાના જેવી જ પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. 

$(ii)$ તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.

$(iii)$ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો (mutation) માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.

$(iv)$ 'મૅન્ડેલિયન લક્ષણો' નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.

          જો કોઈ બેઇઝ જોડ અને પૂરતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિઇક ઍસિડ ( $DNA$ અને $RNA$ ) એ દ્વિકૃત (duplication) થવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમકે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે.

Similar Questions

રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • [NEET 2014]

બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ? 

$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેને સિદ્ધ કરવા માટે પોતાના પ્રયોગ દરમિયાન હર્શી અને ચેઈઝે $DNA$ અને પ્રોટીન વચ્ચે કેવી રીતે ભેદ સ્થાપિત કર્યો ? 

કોઈ અણુ જનીનીક અણુ હોઈ શકે તે માટેનો ખોટો વિકલ્પ શોધો.

નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?

$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.

$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.

$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.

$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.