રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે, આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. ગ્રિફિથના પ્રયોગના આધારે 'રૂપાંતરિત સિદ્ધાંત' (transformingprinciple)ની જૈવરાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય ક

Similar Questions

$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે

$S$ સ્ટેઈન બેક્ટેરીયામાં શેનું આવરણ હોય છે ?

હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?

બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.