રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે, આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. ગ્રિફિથના પ્રયોગના આધારે 'રૂપાંતરિત સિદ્ધાંત' (transformingprinciple)ની જૈવરાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય ક

Similar Questions

બેવડી કુંતલમય $DNA$ ની કઈ વિશિષ્ટતાએ વોટ્સન અને ક્રિકને $DNA$ સ્વયંજનનના અર્ધરૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો. 

$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?

  • [NEET 2017]

એવો કયો અણુ છે જે બધી જીવન પ્રક્રિયાના વહન માટે બધી જ માહિતી ધરાવે છે?

રૂપાંતરણ તત્વ R સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય તો $R-$ સ્ટ્રેઈન ક્યા લક્ષણો વાળું બને ?

$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ કરે

$(ii)$ બીનઝેરી બને

$(iii)$ ઝેરી બને

$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે.

અસંગત વિધાન પસંદ કરો.