- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
easy
રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?
Option A
Option B
Option C
Option D
Solution
ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે, આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે. ગ્રિફિથના પ્રયોગના આધારે 'રૂપાંતરિત સિદ્ધાંત' (transformingprinciple)ની જૈવરાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા તેઓએ કાર્ય ક
Standard 12
Biology