પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, જે $25-50$ $\mu m$ (માઈક્રોમિટર) વ્યાસ ધરાવે છે.
આ પરાગરજ તિસ્તરીય દીવાલ ધરાવે છે, બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ (Exine) કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.
તે ઊંચા તાપમાન અને જલદ ઍસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે. ઉલ્લેચકો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.
પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.
પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?
જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?
તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?
દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?