નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
પરાગરજનું બાહ્યસ્તર સ્પોરોપોલેઇનનું બનેલું છે.
ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે.
પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે.
પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.
બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.
પરાગરજ શેમાંથી મુક્ત થાય છે?
લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?
ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો.....છે.
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?