. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો:
અંતઃકાષ્ઠ જળનું પરિવહન નથી કરતું પણ યાંત્રિક આધાર આપે છે.
રસકાષ્ઠ, જળ અને ખનિજતત્વોનું મૂળ થી પોં સુધી વહન કરે છે.
રસકાષ્ઠ એ, સૌથી અંદર આવેલ દ્વિતીય જલવાહક છે,અને આછા રંગનું છે.
ટેનિનસ, રેઝિન્સ, તૈલી પદાર્થો, વિ.ના ભરાવાને લીધે અંતઃકાષ્ઠનો રંગ ઘેરો હોય છે.
..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?
અંતઃપુલીય એધાઃ
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?