અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

વાનસ્પતિક પ્રસર્જકો $=.........$

ક્યું વિધાન સાચુ છે?

$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.

પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે  છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(પ્રજનન માટેની રચનાઓ)

કોલમ - $II$

(ઉદાહરણો)

$P$ કણીબીજાણુઓ $I$ હાઈડ્રા
$Q$ કલિકાઓ $II$ પેનિસિલિયમ
$R$ અંત:કલિકાઓ $III$ વાદળી