મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?
$20$
$12$
$34$
$10$
સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
વાઘના પ્રજનનચક્રને અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A$. બિનપ્રાઈમેટ સસ્તનોમાં પ્રજનન દરમિયાન થતા ચક્રીય ફેરફારોને ઈસ્ટ્રસ ચક્ડ કહે છે.
$B$. યૌવનારંભ વખતે શરું થતા પ્રથમ માસિક ચક્રને મેનોપોઝ કહે છે.
$C$. ઋતુચક્રનો અભાવ ગર્ભધારણ હોવાનુ સૂચન કરે છે.
$D$. ચક્રીય ઋતુચક્ર મોનાર્ક અને મેનોપોઝની વચ્ચે જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) |
કોલમ - $II$ (જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ ઘરમાખી | $I$ $38$ |
$Q$ ઉંદર | $II$ $42$ |
$R$ કૂતરો | $III$ $12$ |
$S$ બિલાડી | $IV$ $78$ |
$T$ ફળમાખી | $V$ $8$ |