નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
વાનસ્પતિક પ્રજનન
અસંયોગીજનન
લિંગી પ્રજનન
કોષકેન્દ્રીય બહુભૂણતા
ઈસ્ટ્રસ ચક્ર તેમાં જોવા મળે
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
ખોટુ વિધાન ઓળખો.
એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.