નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
વાનસ્પતિક પ્રજનન
અસંયોગીજનન
લિંગી પ્રજનન
કોષકેન્દ્રીય બહુભૂણતા
... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો.
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?