નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2016]
  • A

    વાનસ્પતિક પ્રજનન

  • B

    અસંયોગીજનન

  • C

    લિંગી પ્રજનન

  • D

    કોષકેન્દ્રીય બહુભૂણતા

Similar Questions

... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.

લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો. 

કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?

ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.

કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?