નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2016]
  • A

    વાનસ્પતિક પ્રજનન

  • B

    અસંયોગીજનન

  • C

    લિંગી પ્રજનન

  • D

    કોષકેન્દ્રીય બહુભૂણતા

Similar Questions

ઈસ્ટ્રસ ચક્ર તેમાં જોવા મળે

ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.

ખોટુ વિધાન ઓળખો.

એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.

એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.