નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મોટાભાગના નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.
વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે, માદા જન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.
જન્યુઓના વહન માટે માધ્યમની જરૂ પડે છે.
ઉપરના બઘા જ
કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?