નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મોટાભાગના નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.
વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે, માદા જન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.
જન્યુઓના વહન માટે માધ્યમની જરૂ પડે છે.
ઉપરના બઘા જ
યોગ્ય જોડકાં જોડો:
કોલમ- $I$ |
કોલમ -$II$ |
$p.$ એકસદની વનસ્પતિ |
$v.$ વાંદરા, મનુષ્ય |
$q.$ દ્રીસદની વનસ્પતિ |
$w.$ પક્ષીઓ, દેડકા |
$r.$ ઈસ્ટ્રસ ચક્ર |
$x.$ ગાય, કુતરા |
$s.$ માસીકચક્ર |
$y.$ ખજૂરી |
|
$z.$ નાળિયેરી |
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં |
$(i)$ જન્યુજનન |
$(B)$ જન્યુ નિર્માણ |
$(ii)$ સ્ત્રીકેસરીય |
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ |
$(iii)$ યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $ |
$(D)$ એકલિંગી માદા પુષ્પ |
$(iv)$ ક્રિકોષકેન્દ્રી |
લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?