ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
મનુષ્ય અને ઉભયજીવી
મત્સ્ય અને ઉભયજીવી
લીલ અને ફુગ
ફુગ અને કાસ્થિ મત્સ્ય
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.
$I -$ ફૂગ, $II -$ વિહગ, $III -$ લીલ, $IV -$ દ્વિંઅંગી, $V -$ ત્રિઅંગી,
$VI -$ અનાવૃત્ત બીજઘારી, $VII -$ આવૃત્ત બીજધારી, $VIII -$ માછલી
$IX -$ ઉભયજીવી, $X -$ સરિસૃપ, $XI -$ સસ્તન
- અંતઃફલન અને બાહ્યફલન કરતાં સજીવોને અલગ તારવો.
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો