બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..
$24$
$12$
$48$
$16$
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ બીજ |
$(b)$ અંડક | $(2)$ બીજાવરણ |
$(c)$ બીજાશય | $(3)$ ભ્રૂણ |
$(d)$ અંડકાવરણ | $(4)$ ફળ |
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?