બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..

  • A

    $24$

  • B

    $12$

  • C

    $48$

  • D

    $16$

Similar Questions

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]

એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ યુગ્મનજ $(1)$ બીજ
$(b)$ અંડક $(2)$ બીજાવરણ
$(c)$ બીજાશય $(3)$ ભ્રૂણ
$(d)$ અંડકાવરણ $(4)$ ફળ

આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........  એ અંડકોષનું વહન કરે છે.

નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?