યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
સમભાજન
કોષ વિભેદન
$A$ અથવા $B$
$A$ અને $B$
સાચુ વિધાન ઓળખો.
જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?
નીચે આપેલી આકૃતિને ઓળખો.
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?