એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
જન્યુઓ
બીજાણુ
ફલિતાંડ
ઉપરના બધા જ
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?
નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્ય અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ દેહમાં જોવા મળે છે?