પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

  • A

    અર્ધીકરણ

  • B

    કોષ વિભાજન

  • C

    વિભેદન

  • D

    દ્વિભાજન

Similar Questions

આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?

મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ .....  હોય છે.

ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી  હોય છે?