અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.
મનુષ્ય સહિતના સસ્તનો અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
વૃદ્વિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદાદેહની બહાર પ્રસવ પામે છે.
તરુણની ઉતરજીવિતતાની તકો અપત્યપ્રસવી સજીવોમાં ઓછી હોય છે.
યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકસે છે.
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?