અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A

    મનુષ્ય સહિતના સસ્તનો અપત્યપ્રસવી પ્રાણીઓ છે.

  • B

    વૃદ્વિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદાદેહની બહાર પ્રસવ પામે છે.

  • C

    તરુણની ઉતરજીવિતતાની તકો અપત્યપ્રસવી સજીવોમાં ઓછી હોય છે.

  • D

    યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકસે છે.

Similar Questions

યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.

૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.

ભ્રૂણ ........ માંથી બને છે.

ફલન એટલે

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$