ખોટુ વિધાન ઓળખો.

  • A

    સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન અને તેની આંતરીક દેહધર્મવિધા જવાબદાર છે. 

  • B

    અલિંગી પ્રજનનમા જન્યુ નિર્માણ પણ થઈ શકે છે.

  • C

    લીલાંચલબીજાણું દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

  • D

    પેરામિશિયમમા અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

Similar Questions

બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ
$Q$ $[Image]$ $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ
$R$ $[Image]$ $III$ વાદળી અંત:કલિકા
$S$ $[Image]$ $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?

  • [AIPMT 1991]

નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?

વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ બટાટા $(1)$ ગાંઠામૂળી
$(b)$ કેળા $(2)$ ભુસ્તારીકા
$(c)$ જળકુંભિ $(3)$ પર્ણકલિકા
$(d)$ પાનફુટી $(4)$ આંખ