ખોટુ વિધાન ઓળખો.
સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન અને તેની આંતરીક દેહધર્મવિધા જવાબદાર છે.
અલિંગી પ્રજનનમા જન્યુ નિર્માણ પણ થઈ શકે છે.
લીલાંચલબીજાણું દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
પેરામિશિયમમા અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ |
$Q$ $[Image]$ | $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ |
$R$ $[Image]$ | $III$ વાદળી અંત:કલિકા |
$S$ $[Image]$ | $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન |
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
નીચેનામાંથી ચલીત બિજાણું શેમાં જોવા મળે છે?
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |