નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.

  • B

    સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.

  • C

    બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.

  • D

    જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.

Similar Questions

નીચેનામાંથી સાચું વાકય શોધો :

ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા  થાય છે.

વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.

નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?  

યોગ્ય જોડકા જોડો:

કોલમ- $I$

કોલમ- $II$

$1.$ કોનિડિયા

$p.$ હાઈડ્રા

$2.$ કલીકા

$q.$ પેનસિલીયમ

$3.$ જેમ્યુલ

$r .$ અમીબા

$4.$ દ્વિભાજન

$s.$ વાદળી