નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.
સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.
બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.
જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.
નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?
યોગ્ય જોડકા જોડો:
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$1.$ કોનિડિયા |
$p.$ હાઈડ્રા |
$2.$ કલીકા |
$q.$ પેનસિલીયમ |
$3.$ જેમ્યુલ |
$r .$ અમીબા |
$4.$ દ્વિભાજન |
$s.$ વાદળી |