નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • A

    અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે.

  • B

    સૂક્ષ્મ, ચલિત અલિંગી પ્રજનનીય રચનાને ચલબીજાણુ કહે છે.

  • C

    બટાકામાં, કેળમાં અને આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠમાંથી બાળછોડ ઉદ્દભવે છે.

  • D

    જળકુંભી (આઇકોનીયા. , સ્થિર પાણીમાં ઊગતી વનસ્પતિ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. આથી પરિણામે. માછલીઓ મૃત્યુ તરફ ધકેલાય છે.

Similar Questions

વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?

કેળનો નવો છોડ શેમાંથી ઉત્પન્ન થાય છે?

  • [AIPMT 1990]

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?

નીચેનામાંથી સાચું વાકય શોધો :

નીચેનામાંથી કઈ સાચી જોડ છે?