ક્યું વિધાન સાચુ છે?

  • A

    વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા લિંગી પ્રજનન થાય છે.

  • B

    વાનસ્પતિક પ્રસર્જકોના નિર્માણમાં બે પિતૃઓ સંકળાય છે.

  • C

    જલીયલીલીને ટેરર ઓફ બેંગાલ પણ કહે છે.

  • D

    ભુસ્તારીકા વાનસ્પતિક પ્રસર્જક છે.

Similar Questions

$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.

$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.

નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

પ્રતિકૂળ પરિસ્થિતીમાં અમીબામાં કઈ ક્રિયા જોવા મળે  છે?

નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?