ક્યું વિધાન સાચુ છે?
વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા લિંગી પ્રજનન થાય છે.
વાનસ્પતિક પ્રસર્જકોના નિર્માણમાં બે પિતૃઓ સંકળાય છે.
જલીયલીલીને ટેરર ઓફ બેંગાલ પણ કહે છે.
ભુસ્તારીકા વાનસ્પતિક પ્રસર્જક છે.
જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?
પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ
અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.