ક્યું વિધાન સાચુ છે?

  • A

    વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા લિંગી પ્રજનન થાય છે.

  • B

    વાનસ્પતિક પ્રસર્જકોના નિર્માણમાં બે પિતૃઓ સંકળાય છે.

  • C

    જલીયલીલીને ટેરર ઓફ બેંગાલ પણ કહે છે.

  • D

    ભુસ્તારીકા વાનસ્પતિક પ્રસર્જક છે.

Similar Questions

જળકુંભિ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

  • [AIPMT 1991]

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી ?

પ્રજનનનો પ્રકાર - ઉદાહરણ

અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.

  • [AIPMT 2003]