ખોટી જોડ શોધો:
કલિકાસર્જન - યીસ્ટ
દ્વિભાજન - અમીબા
અંત:કલિકાઓ - કલેમીડોમોનાસ
કોનીડીઆ - પેનિસીલીયમ
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
ક્યું વિધાન સાચુ છે?
જન્યુ યુગ્મન એટલે . .
નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ