સાચુ વિધાન ઓળખો.
એકલિંગી પરિસ્થિતિને સુચવતો શબ્દ સમસુકાયક છે.
કાકડી દ્વિસદની વનસ્પતિ છે.
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે.
આવૃત બીજધારીમાં પરાગરજ માદા જન્યુનું વહન કરે છે.
નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?