સાચુ વિધાન ઓળખો. 

  • A

    એકલિંગી પરિસ્થિતિને સુચવતો શબ્દ સમસુકાયક છે.

  • B

    કાકડી દ્વિસદની વનસ્પતિ છે.

  • C

    મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. 

  • D

    આવૃત બીજધારીમાં પરાગરજ માદા જન્યુનું વહન કરે છે.

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.

ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?

કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?