ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
સમવિભાજન અને કોષવિભેદીકરણ
અર્ધીકરણ અને કોષવિભેદીકરણ
માત્ર સમવિભાજન
માત્ર કોષવિભેદન
જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?