ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.

  • A

    સમવિભાજન અને કોષવિભેદીકરણ

  • B

    અર્ધીકરણ અને કોષવિભેદીકરણ

  • C

    માત્ર સમવિભાજન

  • D

    માત્ર કોષવિભેદન

Similar Questions

જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?

યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]

પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.

વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?