ખોટું વિધાન ઓળખો. 

  • A

    બધી લીલમાં અંતઃફલન થાય છે.

  • B

    કોષવિભાજનથી વિકાસ પામતા ભુણના કોષોની સંખ્યામાં વધારો થાય છે.

  • C

    લીલ અને ફુગમાં યુગ્મન જાડી દિવાલ વિકાસાવે છે અને અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે.

  • D

    ફલન બાદ પુષ્પના વજપત્રો, દલપત્રો અને પુંકેસરો કરમાઈને ખરી પડે છે.

Similar Questions

ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ

  • [AIPMT 1993]

$....P.....$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ $.....Q.....$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે.

$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$

કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?

અસામાન્ય પુષ્પસર્જન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.