ખોટું વિધાન ઓળખો.
બધી લીલમાં અંતઃફલન થાય છે.
કોષવિભાજનથી વિકાસ પામતા ભુણના કોષોની સંખ્યામાં વધારો થાય છે.
લીલ અને ફુગમાં યુગ્મન જાડી દિવાલ વિકાસાવે છે અને અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે.
ફલન બાદ પુષ્પના વજપત્રો, દલપત્રો અને પુંકેસરો કરમાઈને ખરી પડે છે.
ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ
$....P.....$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ $.....Q.....$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે.
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
અસામાન્ય પુષ્પસર્જન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.