બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?

  • A

    ફલન માટે બાહ્યવાતાવરણ વધારે અનૂકૂલ છે.

  • B

    આજુ બાજુ નો માધ્યમ (પાણી), સંયુગ્મન ની પ્રક્રિયાનો દર વધારે છે.

  • C

    સંતતિઓની ભક્ષકોના લીધે નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

  • D

    આપેલા બધા

Similar Questions

સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.

સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?

ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?

કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?