નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?

  • A

    લીલ

  • B

    દ્વિઅંગી વનસ્પતિઓ

  • C

    મનુષ્ય

  • D

    બીજધારી વનસ્પતિઓ

Similar Questions

નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?

યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.

યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે? 

આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.