નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
લીલ
દ્વિઅંગી વનસ્પતિઓ
મનુષ્ય
બીજધારી વનસ્પતિઓ
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?
આ પ્રકારનું પ્રજનન પૂર્વફલન, ફલન અને પશ્ચફલન જવા તબકકાઓમાં વહેંચાય છે.