કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?

  • A

    કારા

  • B

    નાળીયેરી

  • C

    કેરી

  • D

    પપૈયું

Similar Questions

બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$

આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........  એ અંડકોષનું વહન કરે છે.

ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?