કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?
કારા
નાળીયેરી
કેરી
પપૈયું
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?