નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?

  • A

    નરપુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો તેને દ્રીસદની વનસ્પતિ કહેવાય છે.

  • B

    નર પુષ્પ અને માદા પુષ્પ અલગ-અલગ વનસ્પતિ પર હોય તો તેને એકસદની વનસ્પતિ કહેવાય છે.

  • C

    કારા અને પપૈયા દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે.

  • D

    નાળિયેરી અને કોળું એકસદની વનસ્પતિનાં ઉદાહરણ છે.

Similar Questions

વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?

અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..

નીચેની રચનાઓમાં $S$ અને $P$ શું છે ?

$\quad\quad\quad S\quad\quad\quad P$

બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભ્રૂણ ........ માંથી બને છે.