નિચેનામાંથી સાચુ વિધાન કયું છે?
નરપુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય તો તેને દ્રીસદની વનસ્પતિ કહેવાય છે.
નર પુષ્પ અને માદા પુષ્પ અલગ-અલગ વનસ્પતિ પર હોય તો તેને એકસદની વનસ્પતિ કહેવાય છે.
કારા અને પપૈયા દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે.
નાળિયેરી અને કોળું એકસદની વનસ્પતિનાં ઉદાહરણ છે.
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.
નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.