નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલાં) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ અંડકાવરણ | $II$ ભ્રૂણ |
$R$ બીજાશય | $III$ બીજ |
$S$ બીજાશયની દિવાલ | $IV$ ફલાવરણ |
$T$ યુગ્મનજ | $V$ બીજાવરણ |
$( P - II ),( Q - V ),( R - I ),( S - IV ),( T - II )$
$( P - III ),( Q - V ),( R - I ),( S - IV ),( T - II )$
$( P - I ),( Q - IV ),( R - III ),( S - V ),( T - II )$
$( P - II ),( Q - IV ),( R - III ),( S - V ),( T - I )$
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ક્રિયા માટે કઈ ક્રિયાઓ થાય છે ?
$I -$ કોષવિભાજન, $II -$ અર્ધીકરણ, $III -$ કોષવિભાજન
ભ્રૂણજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.