નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ફલન પહેલાં) કોલમ - $II$ (ફલન પછી)
$P$ અંડક $I$ ફળ
$Q$ અંડકાવરણ $II$ ભ્રૂણ
$R$ બીજાશય $III$ બીજ
$S$ બીજાશયની દિવાલ $IV$ ફલાવરણ
$T$ યુગ્મનજ $V$ બીજાવરણ

  • A

    $( P - II ),( Q - V ),( R - I ),( S - IV ),( T - II )$

  • B

    $( P - III ),( Q - V ),( R - I ),( S - IV ),( T - II )$

  • C

    $( P - I ),( Q - IV ),( R - III ),( S - V ),( T - II )$

  • D

    $( P - II ),( Q - IV ),( R - III ),( S - V ),( T - I )$

Similar Questions

બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.

યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ક્રિયા માટે કઈ ક્રિયાઓ થાય છે ?

$I -$ કોષવિભાજન, $II -$ અર્ધીકરણ, $III -$ કોષવિભાજન

ભ્રૂણજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?

નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?

$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.

$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.

$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.