........... એ પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી છે.
નર જન્યુ
માદા જન્ય
ભૂણ
યુગ્મનજ
જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
દ્ઘિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વખત પુષ્પોદ્ભવ થાય છે?
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.