વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?

  • A

    અર્ધીકરણ

  • B

    પાર્થેનોકોર્પી

  • C

    સમભાજન

  • D

    પાર્થનોજીનેસ

Similar Questions

જલીય નિંદામણને ઓળખો.

ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા  થાય છે.

નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?  

અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.

  • [AIPMT 2003]

વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?