વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
અર્ધીકરણ
પાર્થેનોકોર્પી
સમભાજન
પાર્થનોજીનેસ
જલીય નિંદામણને ઓળખો.
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?
અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?