નીચેનામાંથી કઈ સાચી જોડ છે?
ડુંગળી -કંદ
આદું -અધોભૂસ્તારી
ગુલદાઉદી - કોનીડીયા (કણી બીજાણુ)
યીસ્ટ -ચલબીજાણુ
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.
નીચેનામાંથી .......એ બહુકોષીય ફૂગ, તંતુમય લીલ અને મોસનાં પ્રતંતુમાં સામાન્ય છે.
અલિંગી પ્રજનન દ્વારા જનીનિક રીતે સમાન વ્યક્તિઓ મેળવવા તે
નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?
ખોટુ વિધાન ઓળખો.