ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
એફિડ
દેડકો
લેમૂર
કોઆલા
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?