ખોટુ વિધાન ઓળખો.
ઘેટા, ઉંદર, હરણ, કુતરા અને વાઘમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે.
વાંદરામાં માસિક ઋતુચક્ર જોવા મળે છે.
અંતઃસ્ત્રાવો અને ચોકકસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.
અલિંગી પ્રજનનમાં જન્યુ યુગ્મન થવુ જરૂરી છે.
જન્યુુજનન અને જન્યુવહન ક્રિયાઓનો સમાવેશ ......... તબકકામાં થાય છે.
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?